|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

આજનો સુવિચારો

-------------------------------------------------------------------------------
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
-------------------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,

અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
-------------------------------------------------------------------------------

કબીર સાહેબે પણ કહ્યું છે કે ………

બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;

પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
-------------------------------------------------------------------------------

આ દુનિયામાં ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા

સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન

કરો છો…
--------------------------------------------------------------------------------

જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો

કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
--------------------------------------------------------------------------------

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.

પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.

અને એ રસ્તો એને જ મળતો હોય છે

કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
--------------------------------------------------------------------------------





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો