સુખને વેચતા શીખો ને દુઃખ ને શેહતા શીખો,
આંસુ લુછતા શીખો ને કોઈને હસાવતા શીખો,
પ્રેમ બે પળ છે પણ,
તે બે પળ મા પણ આખી જીંદગી જીવતા શીખો..
*****
જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું...!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો