|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

બુધવાર, 25 જાન્યુઆરી, 2012

સુવિચારો

સુખને વેચતા શીખો ને દુઃખ ને શેહતા શીખો,
આંસુ લુછતા શીખો ને કોઈને હસાવતા શીખો,
પ્રેમ બે પળ છે પણ,
તે બે પળ મા પણ આખી જીંદગી જીવતા શીખો..
*****

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું...!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો