|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2012

સુખી અને સંતોષી જીવનનાં નવ સૂત્રો


1] કામ કરવામાં આનંદ આવે એટલા પ્રમાણમાં સ્વાસ્થ્ય.

2] જરૂરિયાતો સંતોષી શકાય એટલું ધન.

3] મુશ્કેલીઓનો સામનો કરી, તેને માત કરવા માટેનું બળ.

4] પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી મનની મોટાઈ.

5] પરિશ્રમ કરવાની અને સિદ્ધિ ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જેટલી ધીરજ.

6] પાડોશીઓમાં સુન્દરતા, સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી.

7] બીજાને ઉપયોગી થવા જેટલો પ્રેમ.

8] ઈશ્વરની કૃતિઓને સમજવા માટેની શ્રદ્ધા.

9] ભવિષ્યની ચિંતા અને ડર ન રહે એટલા પ્રમાણમાં આશા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો